Nitya Karma Puja Prakash Gujarati
પ્રકરણ અંતર્ગત સ્વસ્તિવાચન, ગણેશ-પૂજન, વરુણકળશ-પૂજન, પુછ્યાહવાચન, નવગ્રહ-પૂજન, ષોડશમાતૃકા, સપ્તકૃત્તમાતૃકા, ચતુષ્ટિયોગિની તથા વાસ્તુપૂજનનો પણ સંગ્રહ થયો છે. આ સાથે પંચદેવ, શિવ, પાર્થિવેશ્વર, શાલિગ્રામ તથા મહાલક્ષ્મી-દીપમાલિકા આદિનાં પૂજા-વિધાન પણ પ્રસ્તુત કરાયાં છે. પ્રત્યેક મનુષ્યના ચોવીસ કલાકમાં ૨૧,૬૦૦ શ્વાસ ચાલે છે. માટે પ્રતિશ્વાસે ભગવન્નામ-સ્મરણ થવું જ જોઈએ. શાસ્ત્રોમાં અજપાજપની એક સરળ પ્રક્રિયા છે, જે આમાં પણ આપવામાં આવી છે. પુસ્તકના અંતે વિભિન્ન દેવોની પૂજામાં વિષ્ઠિત અને નિષિદ્ધ પત્ર-પુષ્પોનું વિવેચન પદ્મ થયું છે, જે આરાધકો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે,
આ પુસ્તકનું લેખન-કાર્ય પરમાચાર્ય શ્રીયુત પં. શ્રીરામભવનજી મિલે પ્રારંભ કર્યું. વચ્ચે જ તેમને કાશી-લાભ પ્રાપ્ત થવાના કારણે શેષ ભાગનું લેખન તેમના સુપુત્ર શ્રીલાલબિહારીજી સ્મિથે સંપન્ન કર્યું. હિન્દી આવૃત્તિનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ અમદાવાદના શ્રીમહેન્દ્રભાઈ હરજીવનદાસ જાનીએ કરી આપ્યો છે, જે પ્રંશસનીય છે. ગુજરાતી સાધકોને ગમશે જ. આશા છે કે આ ‘નિત્યકર્મ-જાપ્રકાશ સાધકો માટે અત્યાધિક ઉપયોગી અને લાભકારી નીવડશે.
Nitya Karma Puja Prakash Gujarati
सम्पन्नता, रुग्णता – स्वस्थता और बुद्धिमत्ता – अबुद्धिमत्ता आदि वैभिन्न्य स्पष्ट रूपसे दिखायी पड़ता है। पर यह वैभिन्न्य दृष्ट- कारणोंसे ही होना आवश्यक नहीं, कारण कि ऐसे बहुत सारे उदाहरण प्राप्त होते हैं, कि एक माता-पिताके एक साथ जन्मे युग्म बालकोंकी शिक्षा-दीक्षा, लालन-पालन आदि समान होनेपर भी व्यक्तिगत रूपसे उनकी परिस्थितियाँ भिन्न-भिन्न होती हैं, जैसे कोई रुग्ण, कोई स्वस्थ, कोई दरिद्र तो कोई सम्पन्न, कोई अंगहीन तो कोई सर्वांग-सुन्दर इत्यादि। इन बातों से यह स्पष्ट है कि जन्मान्तरीय धर्माधर्मरूप अदृष्ट भी इन भोगोंका कारण है। अतः मानव-जन्म लेकर अपने कर्तव्यके पालन और स्व-धर्माचरणके प्रति प्रत्येक व्यक्तिको अत्यधिक सावधान होना चाहिये।
You can download the Nitya Karma Puja Prakash Gujarati PDF using the link given below.