Bal Charitra Gujarati
Bal Charitra is commonly found in Indian literature and is a popular genre for children’s books and movies, aiming to inspire and entertain young readers or viewers. You can download the PDF of Bal Charitra in high quality and printable format by using given link at the bottom of the page.
અનુક્રમણકિા (Bal Charitra)
- આગમ ભાખ્યું તથા નામ કહ્યું.
- શ્રીઘનશ્યામમહારાજનો જન્મ તથા બાળચરિત્ર.
- માતા-પિતાને ધામનાં દર્શન કરાવ્યાં તથા અન્ય ઐશ્વર્યો.
- વૈકુંઠધામ દર્શન તથા બીજાં ચરિત્રો,
- નામકરણ સંસ્કાર તથા મામીની રક્ષા.
- બ્રહ્માદિદેવોનું આગમન તથા બાળચરિત્રો.
- અસુરોનો નાશ તથા ઐશ્વર્ય.
- કુંદતરવાડીને દર્શન તથા ચમત્કાર.
- ઘનશ્યામમહારાજનાં માનુષિક ચરિત્ર.
- ચૌલ સંસ્કાર તથા ઐશ્વર્ય વર્ણન.
- અયોધ્યા જતાં ખેવટને દર્શન આપ્યાં.
- મામાને ઐશ્વર્ય દેખાડયું.
- મીનસાગરની લીલા.
- તરગામમાં ચીભડીની લીલા તથા રાપ્રતાપભાઇને દર્શન આપ્યાં.
- રાપ્રતાપભાઇનો વિવાહ તથા બીજાં ચરિત્રો.
- ઘનશ્યામમહારાજનો દિવ્ય પ્રતાપ.
- ઘનશ્યામમહારાજનો દિવ્ય પ્રતાપ.
- બ્રહ્માનો ગર્વ ઉતાર્યો તથા બીજી લીલા.
- અયોધ્યામાં કરેલાં ચરિત્ર.
- મલ્લ લીલા.
- ખાંપાતલાવડીની લીલા.
- જાંબુડાની લીલા.
- ઘનશ્યામમહારાજનું ઐશ્વર્ય.
- ઘનશ્યામમહારાજનાં વિવિધ ચરિત્રો
- ચીભડીની લીલા વગેરે બાળચરિત્રો.
- ચીભડીની લીલા તથા ગોમતી ગાય પ્રત્યે સ્નેહ. .
- સુવાસિની ભાભીને ઐશ્વર્ય બતાવ્યું વગેરે ૨૮. અયોધ્યાની લીલા વિદ્યાભ્યાસ વિગેરે.
- અંગુઠીની લીલા તથા આઠ શાસ્ત્રોના સારનું દોહન.
- શ્રીહરિના પ્રતાપનું વર્ણન તથા ચરિત્રો.
- શ્રીહરિનું અદ્ભૂત ઐશ્વર્ય. ૩૨. ઘનશ્યામમહારાજનું દિવ્ય ઐશ્વર્ય.
- ગોરસ લીલા તથા બીજાં ચરિત્રો.
- વાળીને બદલે મીઠાઇ જમવામાં ખૂબ ચમત્કાર તથા બીજાં ચરિત્રો.
- શેષશાયીરૂપે દર્શન તથા અન્ય લીલા.
- ઘેલા તરવાડીને સજીવન કર્યા તથા દહીં દુધની લીલા.
- ઘનશ્યામમહારાજની દિવ્ય લીલાઓ.
- શ્રીહરિની ગાયો દોવરાવવાની લીલા વગેરે. ૩૯. લક્ષ્મીજીએ થાળ જમાડ્યો તથા બીજાં ચરિત્રો,
- મોતી તરવાડીની રક્ષા કરી વગેરે ચરિત્રો.
- સુરવાલ ગામની દાવાનળથી રક્ષા આદિ ચરિત્રો
- હજારો વૈરાગીઓને જમાડીને ઐશ્વર્ય બતાવ્યું.
- યજ્ઞોપવિત લીલા.
- સરયૂલીલા તથા મોહનદાસને પ્રતાપ દેખાડ્યો.
- ચોવિશ અવતારરૂપે દર્શન આપ્યાં તથા મલ્લલીલા.
- ગાયઘાટની લીલા તથા ચરિત્રો.
- ઘનશ્યામમહારાજની દિવ્ય લીલાઓ.
- ધર્મદેવને વરદાન તથા ચરિત્ર વગેરે.
- રામચંદ્ર સ્વરૂપે દર્શન તથા સરયૂલીલા વગેરે. ૫૦. મહાભારતની કથા સાંભળી વગેરે.
- સુરદાસોને દેખતા કર્યા વગેરે ઐશ્વર્યો.
- ભોજનલીલામાં ચમત્કાર.
- પ્રભુની દિવ્ય બાળલીલાઓ. ૫૪. રામપ્રતાપભાઇને ઐશ્વર્ય દેખાડ્યું વિગેરે.
- રૂમાલની લીલા તથા દહીં લીલા વગેરે.
- ભિક્ષુક તરવાડીની રક્ષા તથા અન્ય લીલાઓ.
- ગૌરી ગાય શોધી લાવ્યા આદિ લીલાઓ. ૫૮. વિશ્વામિત્રી નદીની લીલા.
- છપૈયાની પ્રદક્ષિણા વગેરે ચરિત્રો.
- મખોડાઘાટનો મેળો તથા અન્ય લીલા. ૬૧. ઘનશ્યામમહારાજે રામપ્રતાપભાઇની જીત કરાવી.
- ઘનશ્યામમહારાજની વિવિધ લીલા. ૬૩. વરૂણદેવે ચરણ ધોયા, હરિદાસ બાવાને વરદાન વગેરે.
- મોટી તોપ ગાડે ચડાવી તથા ફનસના ચોરને શિક્ષા વગેરે.
- વિશ્વામિત્રીના ગૌઘાટ આદિ સર્વે ઘાટોમાં સ્નાન તથા કાશી પધાર્યા.
- દિવાળી અને અન્નકૂટના ઉત્સવમાં દિવ્ય પ્રભાવ.
- વસંતપંચમીની લીલા તથા નારાયણ સરોવરનું માહાત્મ્ય.
- અયોધ્યામાં શાસ્ત્રીને દેખતો કર્યો તથા સખાઓનું મિલન.
- શીતળદાસને શાંત કર્યો. તથા સાધુના ધર્મો કહ્યા.
- નારાયણસરોવરમાં પાતાલ ગંગા આવ્યાં તથા નારદજીની ભવિષ્યવાણી.
- ભક્તિમાતાનો દેહ ત્યાગ.
- ધર્મપિતાનો દેહ ત્યાગ અને ફરીથી અયોધ્યા આવ્યા. ૭૩. ઘનશ્યામમહારાજે ઘરનો ત્યાગ કર્યો અને વનવિચરણ.
- નીલકંઠવર્ણી એક બ્રાહ્મણને ઘેર પધાર્યા હતા, વનવિચરણ લીલા.
- પુલહાશ્રમમાં તપશ્ચર્યા અને વનવિચરણ દિવ્ય પ્રતાપ.
- વનવિચરણ.
- નવલાખયોગીઓનો મોક્ષ વનવિચરણ.
- વનવિચરણ અને દિવ્ય પ્રતાપ. ૭૯. બ્રાહ્મણને વરદાન, રાક્ષસોનો નાશ, વનવિચરણ.
- જગન્નનાથપુરીમાં અસુરોનો નાશ, રામેશ્વરયાત્રા.
- બુરાનપુરમાં વરદાન, કાનદાસ પટેલને આશીર્વાદ.
- ખોડાભાઇના સદાવ્રતમાં ગયા, ભીમનાથ થઇને લોજ પધાર્યા.
- મુક્તાનંદ સ્વામીએ સરયુદાસ નામ પાડ્યું, રામાનંદસ્વામીને પત્ર લખ્યા.
- શ્રીહરિ દીક્ષા લીધી અને રામાનંદ સ્વામીનો દેહ ત્યાગ.
- સોરઠદેશમાં વિચરણ કરી ભુજ પધાર્યા.
- ભુજ, માંડવી આદિ કચ્છદેશના ગામોમાં વિચરણ.
- ભુજ માનકુવા આદિ કચ્છના ગામોમાં લીલા.
- કચ્છ દેશમાં નિવાસ અને મુક્તાનંદ સ્વામીનો પત્ર.
- શ્રીજી મહારાજનાં ચિહ્નોનું ફલ સહિત વર્ણન.
- તિલ ચિહ્નનું વર્ણન, ધ્યાન કરવાની રીત.
- છપૈયાથી પોતાના બન્ને ભાઇઓને ગુજરાતમાં બોલાવ્યા.
- માણેકધર ગઢપુરમાં મહારાજને મળ્યા વગેરે.
- પરમચૈત્યાનંદ સ્વામી ધર્મકુળને લાવ્યા, દ્વારિકાની યાત્રા.
- રામપ્રતાપભાઇ સિધ્ધપુર પધાર્યા અને ત્યાં પ્રતાપ જણાવ્યો.
- રામપ્રતાપભાઇ ઘેલા નદીમાં સ્નાન કર્યું તથા અન્ય પ્રતાપ.
- સાર અસારના વિવેક.
- સાર અસાર વિવેક ઉપદેશ પ્રકરણ.
- પોતાના ભક્તોને મહારાજે આપેલ પરચા.
- ગ્વાલીયર પરગણાના હરિભક્તોને પરચા આપ્યા.
- ભક્તોને પરચા આપ્યા. ૧૦૧. શંકરપ્રસાદની રક્ષા.
Dwonload Bal Charitra in Gujarati pdf or read online for free using direct link provided below.