108 Names of Lord Shiva in Gujarati in Gujarati
ભગવાન શિવને મૃત્યુંજય તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને પીને ભગવાન શિવે મૃત્યુ પર વિજય મેળવ્યો હતો. આ નામનો અર્થ એ છે મૃત્યુને દૂર કરી જીતવા વાળો. મહાદેવને પુષ્કર પણ કહેવામાં આવે છે. તે ભારતના એક તીર્થસ્થળનું નામ પણ છે. પુષ્કર નામના ધાર્મિક મહત્વની સાથે તેને...
14 Swapna Jain List in Gujarati in Gujarati
પ્રભુ મહાવીરના માતાને આવતા ચૌદ સ્વપ્નનુ જિનશાસનમાં ખૂબ માહાત્મ્ય છે. મહાવીર જન્મ કલ્યાણક તેમજ મહાવીર જન્મ વાંચન પ્રસંગે આપણે પ્રભુ મહાવીરના હાલરડા સાથે માતા ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્નને પણ યાદ કરીયે છીયે. પર્યુષણ મહાપર્વના પાંચમાં દિવસે કલ્પસૂત્રમાં પ્રભુ મહાવીરના જન્મનુ વાંચન થશે તે સમયે માતા ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્ન આપણે...
56 Bhog List in Gujarati
56 ભોગમાં પંજરીના પ્રસાદની સાથે સાથે અનાજ, ફ્રૂટ્સ, મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ, પીણા, નમકીન અને અથાણા જેવી ચીજો પણ સામેલ હોય છે. મોટાભાગે લોકો 20 પ્રકારની મીઠાઈઓ, 16 પ્રકારના નમકીન અને 20 પ્રકારના ડ્રાયફ્રૂટ્સ ધરાવે છે. માખણ, ખીર, બદામનું દૂધ, ટિક્કી, મગની દાળનો હલવો, જલેબી, રબડી, મઠરી, માલપુઆ, મોહનથાળ, ચટણી, ભજિયા, ખીચડી,...
Annapurna Vrat Katha in Gujarati
मान्यता है कि जगत शिव और शक्ति का स्वरूप है जहां शिव विश्वेश्वर हैं और उनकी शक्ति मां पार्वती हैं। सृष्टि की रचना काल में पार्वती को ‘माया’ कहा जाता है और पालन के समय वही ‘अन्नपूर्णा’ नाम के नाम से जानी हैं, जबकि संहार काल में वे ‘कालरात्रि’ बन...
Bahuchar Maa No Garbo
આજ મુને આનંદ વાપે અતી ધણા મા, ગાવા ગરબે છ બહુચર માતતણે મા. ૧ અલ આલ પંપાળ આપેક્ષા આણી મા, છે ઇચ્છા પ્રતિપાલ છે અમૃત વાણી મા. ૨ સ્વર્ગ મૃત્યુ પાતાલ વાસ સકલ તારે મા, બાલ કરી સંભાલ ૯૨ ઝાલી મારે મા, ૩ તેતલા મુખ તન તે તે તોય કહે...
Bal Charitra in Gujarati
Bal Charitra is commonly found in Indian literature and is a popular genre for children’s books and movies, aiming to inspire and entertain young readers or viewers. You can download the PDF of Bal Charitra in high quality and printable format by using given link at the bottom of the...
Bhakta Chintamani in Gujarati
Under the divine guidance of Lord Shree Swaminarayan this shastra was written by Nishkulanand Swami. Bhakt Chintamani contains 164 Prakaran.It describes the activities of Lord Swaminarayan Bhagwan during his life time on earth. The Bhaki Chitamani is aimed to bring peace to the soul of a Satsangi. ભક્તચિંતામણિઃ ।। નિષ્કુળાનન્દમુનિવિરચિતઃ...
Bol Choth ni Varta Gujarati in Gujarati
એક ગામમાં સાસું અને વહું રહેતા હતાં. શ્રાવણ માસ આવ્યો એટલે તેની વદ-4ના દિવસે સાસુ નદીએ ન્હાવા જતાં તેમનીવહુને કહેતાં ગયા કે વહું, આજે બોળચોથ છે. માટે હું નદીએ ન્હાવા જાઉં છું. પાછી આવું ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખજે. સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ વિચારીએ કોઈ...